Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ઐતિહાસિક યાત્રાના સાક્ષીઓ.. એક યાદગાર તસ્વીર..

રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થયું એના પાયામાં અડવાણીજીની રથયાત્રા પણ ખરી. શરૂ થયા પછી પણ દર સપ્ટેમ્બરની ૨૫મી તારીખે તેઓ સોમનાથ આવતા. તસવીરમાં અડવાણીજી પોતાની લાગણી વિઝીટ બુકમાં લખે છે એ જોઈ શકાય છે. બાજુમાં એમના પુત્રી પ્રતિભા અડવાણી ઊભા છે. પાછળ તે સમયના ગુજરાતના કેબિનેટ મંત્રી સ્વ. સવજીભાઈ કોરાટ, જૂનાગઢના ભાજપ સાંસદ સ્વ. ભાવનાબહેન ચિખલિયા, અકિલાના પ્રતિનિધિ અનિલ દસાણી, આજકાલના તે સમયના પ્રતિનિધિ જવલંત છાયા પણ જોઈ શકાય છે.

(11:48 am IST)