Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મોટામવાના દિનેશભાઇ પરસાણા દ્વારા મીણબતી વિતરણ

રાજકોટ : તા.પને રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાત્રે પ્રકાશ ઝળહળાટ કરવાની અપીલને માન આપી મોટા મવા ગામમાં અગ્રણી દિનેશભાઇ પરસાણા, અશોકભાઇ પરસાણા, પિન્ટુભાઇ (ખાટડી) ચંદુભાઇ પરસાણાએ ગ્રામજનોને મીણબતીનું ીવતરણ કરાયુ હતુ તે વખતની તસ્વીર.

(4:35 pm IST)