Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

શિશાંગિયા પરિવાર દ્વારા વિનામુલ્યે ટીફીન સેવા

રાજકોટ : કોરોના વાયરસ અનુસંધાને  સરકારશ્રી દ્વારા લોકડાઉન કરેલ હોવાથી રાજકોટમાં રહેતા સમાજનાં જરૂરીયાત મંદ પરિવારોને ભોજન રપ૦ વ્યકિતને શીશાંગીયા પરિવાર દ્વારા પહોંચાડવામાં આવે છે. આ ભોજન સેવા તા. ૧૪ એપ્રિલ સુધી ચાલુ રહેશે તેમ વાછરડા ડાડાનો મઢ, ઉદયનગર-૧ શેરી નં. ૧૬ તેમ શીશાંગીયા પરિવારની યાદીમાં જણાવાયુ છે.

(4:00 pm IST)