Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સદ્દગુરૂ નેત્રયજ્ઞ

રાજકોટઃ વૈષ્વી ભુનેશભાઈ શાહી,લલીતભાઇ શાહી (એડવોકેટ), રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલનાં સયુંકત ઉપક્રમે યોજાયેલ ૧૬મા સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં  ૩૩૭ દર્દીઓને મોતીયાના આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા. (૩૦.૬)

(4:40 pm IST)