Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

વિરતિના વૃંદાવનમાં નિયમાવલીનું લોકાર્પણ

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના જૈનાચાર્ય પૂ.જશાજી સ્વામીની ૧૦૦મા પુણ્યોત્સવ નિમિત્તે પૂ.શ્રી ધીરગુરૂદેવ અને મહાસતીજી વૃંદ પ્રેરિત વિરતિના વૃંદાવનમાં- વાર્ષિક નિયમાવલી પુસ્તકની લોકાપર્ણ વિધિ અમેરિકાના મધુકાંતાબેન આર.કામદાર, ડો.રતનબેન છાડવા, કુંદનબેન ગાંધી, ગુણવંતીબેન ગડા, માનુબેન ગડા અને અમૃતાબેન ગડાના હસ્તે કરવામાં આવલે. નિયમાવલીનો પ્રારંભ તા.૧૫ થી શરૂ કરી શકાશે. પુસ્તક ઈન્દ્રપ્રસ્થનગર ભકિતનગર, રામકૃષ્ણનગર, જૈન મોટા સંઘ ખાતેથી મળી શકશે.

(4:08 pm IST)