Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

રાજકોટ નિવાસી ગિરનાર પાનવાળા લલિતચંદ્ર અમૃતલાલ વસાણીની અવસાન :ગુરુવારે સાંજે પ્રાર્થનાસભા સાથે સ્વસુર પક્ષની સાદડી

રાજકોટ નિવાસી લલિતચંદ્ર અમૃતલાલ વસાણી ગિરનાર પાનવાળા તે શ્રી નીરવભાઈ વસાણી મો. 9898494101 (સદગુરુ મેન્યુફેક્ચરિંગ) સંત કબીર રોડ ના પિતાશ્રી તેમજ ચંદુભાઈ વસાણી ગોંડલ , નવીનભાઈ વસાણી, સ્વ. બીપીનભાઈ વસાણી,  ભરતભાઈ વસાણી રાજકોટ, ગ.સ્વ. ભારતીબેન દિલીપકુમાર તન્ના (માણાવદર) , ગ.સ્વ. સરોજબેન મહેન્દ્ર કુમાર બુદ્ધદેવ (આફ્રિકા વાળા) ગ. સ્વ. કનુબેન નરેન્દ્રકુમાર દેવાણી (બોમ્બે) ના મોટાભાઈ તેમજ માલતીબેન મનીષકુમાર ચોટાઈ (મુંબઈ),  દીપ્તિબેન અતુલકુમાર રાયાઠઠા (જામનગર) ના પિતાશ્રી, સ્વ હરખચંદ કરસનદાસ ચંદારાણા (ભાયાવદરવાળા) ના જમાઈ તારીખ ૦૬-૧૧-૨૦૨૨ ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું પ્રાર્થના સભા તારીખ ૧૦-૧૧-૨૦૨૨ ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬  રાખેલ છે.

 સસરા પક્ષ ની સાદડી સાથે રાખેલ છે
સ્થળ : બાલકુંજ હોબી સેન્ટર, વિવેકાનંદ સોસાયટી, એરપોર્ટ  રોડ, રેલ્વે ફાટક પાસે, રાજકોટ .

 

(8:33 pm IST)