-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 7th November 2022
બાલસરની ઓશો વાટીકામાં શનિવારથી ‘ઓશોનો માઇન્ડ મેડીટેશનથેરાપી' શીબીર
રાજકોટ તા.૭: અહીનાં કાલાવડ રોડ પર ૧૭ કી.મી દૂર બાલસર ગામ પાસે ઓશોનો માઇન્ડ મેડિટેશન થેરાપીનું રહેવા જમવાની ફેસેલીટી ધરાવતી જગ્યા ઓશો વાટીકામાં આયોજન કરવામાં આવેલ છે.
ઓપનીંગ તા.૧૨ શનિવારે સાંજે ૬.૦૦ કલાકે સમાપન તા.૧૯ના શનિવારે બપોરે ૨ કલાકે થશે. સંચાલન માંધ્યાન આભા સ્વામી આંતર જગદીશ સંભાળશે.
આજના આધુનિક યુગમાં સરળતાથી ધ્યાનમાં પ્રવેશવાની વિધિઓ આ શનિવાર દરમિયાન કરાવાશે વિશેષ માહિતી માટે મો. ૯૯૭૮૪ ૮૦૮૨૯ ઉપર સંપર્ક કરવા સ્વામી સંજય સરસ્વતીની યાદીમાં જણાવાયુ છે.
(3:35 pm IST)