Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

દિવંગતોને શ્રધ્‍ધાંજલી

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કાઠિયાવાડ સમાજના આગેવાનો રવજીભાઈ મકવાણા- વોર્ડ નં.૧૭ (કોર્પોરેટર), હાર્દિકભાઈ વી.ટાંક- વોર્ડ નં.૧૮ (યુવા ભાજપ પ્રભારી), (ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડી યુવા સંગઠનના પ્રમુખ), કાળુભાઈ પરમાર (ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ), દિનેશભાઈ રાઠોડ, બાબભાઈ બાલીયા, પ્રતિકભાઈ ચૌહાણ, જયસુખભાઈ કાચા  વિગેરે દ્વારા ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલને શ્રધ્‍ધાંજલિ અર્પતા દ્રષ્‍ટિમાન થાય છે

 

(10:58 am IST)