Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

સદ્દગુરૂ નેત્રયજ્ઞ

રાજકોટ : શ્રી લાલજીભાઈ લવજીભાઈ રામાણી - સુરત, શ્રી અજયભાઈ સુરેશભાઈ કાકડીયા, સુરત તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સંયુકત ઉપક્રમે ૫૪મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૨૩૭ દર્દીઓને નવી દૃષ્ટિ મળી હતી. દર્દીઓને રહેવા, જમવા, ચા - પાણી, નાસ્તો, શુદ્ધ ઘીનો શિરો, દવા, ટીપા, ચશ્મા તથા  નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા.

(3:18 pm IST)