Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રાજકોટમાં કાલે અને શુક્રવારે તમામ પ્રક્રારની વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે

કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવાની અને ફોરેન જતા નાગરિકો માટે રામનાથપરા આરોગ્ય કેન્દ્ર સેસન સાઈટ ખાતે કોરોના રસી નહિ અપાઈ: મ.ન.પા. તંત્રએ કરી ફરી જાહેરાત

રાજકોટ : રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ તા.8 અને તા. ૦૯ જુલાઈના રોજ રાજકોટ શહેરમાં વેકસીનેશનની કામગીરી બંધ રહેશે

આવતીકાલ જે ૦૬ સેસન સાઇટ ખાતે માત્ર કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવાની અને ફોરેન જતા નાગરિકો માટે રામનાથપરા આરોગ્ય કેન્દ્ર સેસન સાઈટ ખાતે કોરોના રસી આપવાની કામગીરી પણ બંધ રહેશે

(12:07 am IST)