Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા ધનવન્તરી પૂજનઃ જનસમુહના આરોગ્ય માટે પ્રાર્થના

રાજકોટઃ શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા ભગવાન ધન્વન્તરીનું પૂજન- અર્ચન થયુ હતું અને જનસમૂહના આરોગ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડોકટર સેલના ડો.અતુલભાઈ પંડ્યા, ડો.એમ.વી.વેકરીયા, ડો.દર્શીતાબેન શાહ, ડો.ભરતભાઈ કાકડીયા, ડો.કીર્તીભાઈ પટેલ, ડો.વિશાલ ભીમજીયાણી, ડો.જયેશ રાજયગુરૂ, ડો.એન.ડી.શીલુ, ડો.કીશોર દેવળીયા, ડો.શૈલેષ વસાણી, ડો.ત્રીવેદી, ડો.પ્રદીપ પીઠડીયા, ડો.રમેશભાઈ શાપર, ડો.હીતેશ જાની, ડો.એમ.કે.કાદરી, ડો.અલ્પેશ મોરજરીયા, ડો.પ્રવીણભાઈ સોલંકી, ડો.વેકરીયા, ડો.વીશ્વાબેન વેકરીયા, ડો.યતીન વૈદ્ય, ડો.ગૌરાંગભાઈ પટેલ, ડો.જયેશ પટેલ, ડો.ભાર્ગવ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.(૩૦.૧૨)

(3:21 pm IST)