Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

જીવદયા કાર્ય

રાજકોટઃ અરિહંત અનુકંપા ગ્રુપ દ્વારા પંખીઓને ચણ, કુતરાઓને બીસ્કીટ ખવડાવવા સહિતની સેવા પ્રવૃતિ કરવામાં આવે છે.  આ કાર્યમાં કેતનભાઇ પારેખ, વિરલભાઇ મહેતા, દિલેશભાઇ ઝાંઝમેરીયા, પરેશભાઇ ભુવા, નીલેશભાઇ ખજુરીયા, વિક્રમભાઇ રાણપરા, જીજ્ઞેશભાઇ પારેખ, યોગેન્દ્રભાઇ સીધપુરા, મયુરભાઇ મહેતા, શાંતીભાઇ સંઘાણી વિ. જોડાયા છે.

(2:57 pm IST)