Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

રૂદ્ર સેતુ ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક મહોત્સવ : મુક સેવકોનું સન્માન

રાજકોટ : વર્ષ ૨૦૧૭ ને વિદાય અને ૨૦૧૮ ને આવકારવો 'સાંસ્કૃતિક મહોત્વ૨૦૧૭'નું રૂદ્ર સેતુ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયુ હતુ. ર૧ વૈદપાઠી બ્રાહ્મણો દ્વારા ગણપતિ અથીર્વશીર્ષના ઉચ્ચારણની વાતાવરણને ધર્મમય બનાવી દેવાયુ હતુ. પૂ. ત્યાગવલ્લભ સ્વામીજીના હસ્તે દીપપ્રાગટયથી કાર્યક્રમનું ઉદ્દઘાટન કરાયા બાદ છ મુક સેવક શાસ્ત્રી પુષ્કરભાઇ જાની, રમણીકભાઇ પરમાર, તક્ષભાઇ મિશ્રા, ઘનશ્યામ ગુરૂજી, દુર્લભજીભાઇ ટાંક, હર્ષદભાઇ પંડીતનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરાયુ હતુ. (૧૬.૩)

(4:34 pm IST)