Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાંજે રાજકોટ આવશે

દાદાના હજુર પેલેસ ખાતે શાંત્વના પાઠવવા જશે

રાજકોટ, તા. ૫ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે સાંજે રાજકોટ આવી રહ્યા છે. તેઓ કોઈ રાજકીય કાર્યક્રમ માટે નહીં પરંતુ પૂર્વ કેબીનેટ મંત્રી અને ૨૭ વર્ષ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રહેલા સ્વર્ગસ્થ મનોહરસિંહજી જાડેજાનું અવસાન થતા પરિવારજનોને શાંત્વના પાઠવવા હજુર પેલેસ જશે.(૨-૧૧)

(12:08 pm IST)