Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પ્રભાબેન વસોયા પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી

રાજકોટઃ શહેર ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને વોર્ડ નં.૧૪ના ભાજપના મહિલા મોરચાના અગ્રણી તેમજ સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપાધ્યક્ષ પ્રભાબેન વસોયાના માતુશ્રી કુંવરબેન બાબુભાઇ વાસોયાનું દુઃખદ અવસાન થતા વસોયા પરિવાર તથા પ્રભાબેનને શાંતવના પાઠવવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી સહીત તેમના ઘરે (ગોપાલનગર ૧૩-અ, વાણિયાવાડી મેઇન રોડ) જઇ રૂબરૂ દિલાસો પાઠવેલ હતા. આ તકે અંજલીબેન રૂપાણી ભાવવિભોર બની પ્રભાબેનને દિલાસો પાઠવેલ.

(3:58 pm IST)