Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રાજકોટના ધરમનગરમાં કોરોના પોઝિટિવ કેસ આવતા આજુબાજુના 17 ઘર 73 જેટલી વસ્તીને કન્ટેન્ટમેન્ટ કરાયા

સંપર્કમાં આવેલ 5 વ્યક્તિને સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઈન હેઠળ રખાયા

 

રાજકોટ : રાજકોટના ધરમનગરના કોરોના પોઝિટિવ આવતા આજુબાજુના 17 જેટલા ઘર અને 73 જેટલી વસ્તીને કન્ટેન્ટમેન્ટ કરાયા છે તેમજ કોરોના ગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલ 5 વ્યક્તિને સમરસ હોસ્ટેલમાં કોરોનટાઇન હેઠળ રાખવામાં આવેલ છે

  રાજકોટના ધરમનગર શેરી નં. , ગાંધીગ્રામમાં રહેતા અરવિંદભાઈ દેવરાજભાઈ જેઠવા (. વર્ષ : ૬૦)ને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે.
 
આજે નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવેલ પાંચ જણાને સમરસ હોસ્ટેલ માં ફેરવેલ છે. ફેમિલી છેલ્લા દસ દિવસથી અમદાવાદ થી આવેલ છે
રાજકોટમાં  કુલ કેસ  ૮૬ પૈકી 76 ડિસ્ચાર્જ અને 2 મૃત્યા થયા છે. હાલ હોસ્પિટલમાં દાખલ   દર્દીઓ સારવાર હેઠળ છે.

(9:56 pm IST)