Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

સ્વામિનારાયણ ગુરૂકુળમાં વિદ્યાર્થીઓની સમૂહ મહાપૂજા

 રાજકોટઃ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થાન, ઢેબર રોડ ખાતે ધો.૧૦-૧૨ સાયન્સ અને કોર્મસના વિદ્યાર્થીઓને સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૭૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સંસ્થાના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણ દાસજી સ્વામીએ મંગલ આશીર્વચન પાઠવ્યા હતા. તસ્વીરમાં પૂજાનો લાભ લઈ રહેલ વિદ્યાર્થીઓ નજરે પડે છે.

(4:09 pm IST)