Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 વ્રિષ્ટિના જન્મદિવસ નિમિતે હસ્તે જેરામભાઇ ઘેલાભાઇ રામાણી તથા રણછોડદાસબાપુ ચેરી. હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખના મોતીયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી ૧૮મો સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો જેમાં ૩૮૭ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત થયેલ. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાને રહેવા, જમવા, ચા પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શીરો, દવા ટીપા ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરેલ તથા ઓપરેશન થયેલ દરેક દર્દી ભગવાનને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

(4:07 pm IST)