Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સિદ્ધપુરા પરિવાર દ્વારા કાલે સ્નેહમિલનઃ ૨૩ તબીબોનું સન્માન : મહાપ્રસાદ

રાજકોટ, તા. ૪ : સિદ્ધપુરા પરિવાર રાજકોટનું સ્નેહમિલન કાલે તા.૫ને મંગળવારે સાંજે ૬ વાગ્યે રાખેલ છે. મહાપ્રસાદનું પણ આયોજન કરાયુ છે. આ પ્રસંગે સમાજના ૨૩ તબીબોનંુ સન્માન કરવામાં આવશે. સ્થળ : કલ્યાણ પાર્ટી પ્લોટ, અયોધ્યા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, સીનર્જી હોસ્પિટલ પાસે, રાજકોટ.

તસ્વીરમાં લુહાર જ્ઞાતિના સર્વશ્રી રાજુભાઈ સિદ્ધપુરા, કિશોરભાઈ સિદ્ધપુરા, કમલેશભાઈ સિદ્ધપુરા (મો.૯૩૭૪૧ ૦૭૫૦૭), હરેશભાઈ સિદ્ધપુરા, અજયભાઈ સિદ્ધપુરા, દિપકભાઈ સિદ્ધપુરા, વિરેન્દ્રભાઈ સિદ્ધપુરા નજરે પડે છે.

(3:46 pm IST)