Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

સદ્દગુરૂ નેત્રયજ્ઞ

રાજકોટ :  શ્રી રચનાબેન ભાવીનભાઈ શાહના જન્મદિવસ નિમિતે પાર્થભાઈ અને સ્નેહાબેન ગણાત્રા, રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા ૪૯મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૩૧૨ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદૃષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. તમામ સુવિધા નિઃશુલ્ક હતી.(૩૭.૮)

(3:34 pm IST)