Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ભાંગની પ્રસાદીનું વિતરણ

 ભકિત માટે ગંગાજળ અને ભાંગ બન્નેની જરૂર પડે છે. ગંગાજળને તરણ તારની કહેવાઇ છે તો ભજન કરવા માટે ભાંગ જરૂરી માનવામાં આવી છે. ભગવાન ભોલેનાથને અતિપ્રિય ભાંગની પ્રસાદનું આજે મહાશિવરાત્રી નિમિતે ઠેરઠેર વિતરણ કરવામાં આવ્યુ હતુ. તે તસ્વીરમાં નજરે પડેુ છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:20 pm IST)