Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

દાણાપીઠના અગ્રણી વેપારી રસીકભાઈ કોટેચાનું દુઃખદ અવસાનઃ આજે સાંજે સ્મશાનયાત્રા

રાજકોટઃ રાજકોટના દાણાપીઠના અગ્રણી વેપારી અને કોટેચા પરિવારના વડીલ રસીકભાઈ શામજીભાઈ કોટેચા (ગોકળ લાઘા ગોળવાળા) (ઉ.વ.૭૫) તે કનૈયાભાઈ અને સંદિપભાઈના પિતાશ્રી તથા ઉપેનકાકાના ભાઈ તેમજ ડો.ધ્રુવભાઈના દાદાશ્રીનું તા.૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની સ્મશાનયાત્રા આજે સાંજે ૪ કલાકે કનૈયાભાઇ કોટેચાના નિવાસસ્થાન 'ગોકુળ' ૩-ગીતગુર્જરી સોસાયટી, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતેથી નિકળશે.

(2:40 pm IST)