Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રાજકોટથી અજમેર પગપાળા યાત્રા

દર વર્ષે અજમેર શરીફ (રાજસ્થાન)માં આવેલ સુપ્રસિધ્ધ ખ્વાજા સાહેબના દર્શન માટે ઠંડીની ઋતુમાં પગપાળા રાજકોટથી સંઘ જાય છે. એ રીતે આ વખતે પણ તા.૧૬ના રાજકોટથી અજમેર આ સંઘ જનાર છે.  જેમાં નઝમાબેન આમદભાઇ ફલાણી (રે.શીવપરા, રૈયા રોડ)નીઆગેવાનીમાં પાંચ મહિલા બે પુરૂષો જોડાયા છે. જે કોઇને આ યાત્રામાં જોડાવવું હોય તેઓ મો.નં.૯૪૦૯૧ ૧ર૭૮૬, ૯૦૬૭૮ ૬૪૪૪૭ ઉપર સંપર્ક કરી શકશે.

(4:07 pm IST)