Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ભુદેવોએ ઓનલાઇન માધ્યમથી પોતપોતાના ઘરે જનોઈ બદલી

રાજકોટઃ આ વખતે કોરોનાની મહામારીના પગલે ભુદેવોએ પોતપોતાના ઘરે જ રહી ઓનલાઈન માધ્યમથી જનોઈ બદલી હતી. મોરબીના પ્રખર શ્રી વિપુલભાઈ શાસ્ત્રી સહિત પાંચ ભુદેવોએ મંત્રોચ્ચાર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જનોઈવિધીનો કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા એવા ગ્લોબલ કોમ્યુનીકેશનવાળા શ્રી જીતુભાઈ જોશીએ ટેકનોલોજીની વ્યવસ્થા પૂરી પાડી હતી.(

(3:52 pm IST)