Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

શ્રાવણમાસનો બીજો સોમવાર-પુનમઃ ભાવિકો ભોળાનાથના શરણે

રાજકોટઃ આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર સાથે પુનમ છે. આ વખતે કોરોનાની મહામારીના પગલે નિજ મંદિરોમાં પણ સરકારી આદેશો અને સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન  સાથે ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે. ત્યારે અહિંના બીગબજાર પાછળ આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી અમરનાથ મહાદેવ મંદિરે ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેેરી અને તેમના ધર્મપત્નિ શ્રીમતી કૈલાશબેન ભંડેરીએ ભોળાનાથની પુજા અર્ચના કરી હતી.   દર્શનનો લાભ લેતા ભાવિકો પણ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:54 pm IST)