Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અભયભાઇ- નીતીનભાઇ- કશ્યપભાઇએ જનોઇ બદલી

રાજકોટઃ આજે રક્ષાબંધનનો પવિત્ર પર્વ અને બળેવનો  પ્રસંગ હોય ભુદેવોએ જનોઇ બદલી હતી. આ વર્ષે કોરોનાની મહામારીના પગલે ઓનલાઇન  જનોઇવિધિના કાર્યક્રમો યોજાયા હતા. તસ્વીરમાં રાજયસભાના સાંસદ અને નામાંકીત રાજકોટ-સૌરાષ્ટ્રના ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજ, ભાજપ અગ્રણી શ્રી નીતીનભાઇ ભારદ્વાજ અને કોર્પોરેટર શ્રી કશ્યપભાઇ શુકલએ જનોઇ બદલી હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:53 pm IST)