Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

પુનીતનગરના પાણીના ટાંકા પાસે ફલાયઓવર બ્રિજ બનાવવા ઉદ્યોગપતિઓની રજૂઆત

રાજકોટઃ શહેરનાં ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલ પુનીતનગર પાણીના ટાંકા વાળા ચોકમાં ભયંકર ટ્રાફિક સમસ્યાઃ દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામઃ આ સ્થળે ઓવરબ્રિજની તાતી જરૂરઃ શાપર-વેરાવળ ઇન્ડ. એશો. દ્વારા મેયર બીનાબેન આચાર્યને રજૂઆત

(3:27 pm IST)