Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સરદાર વલ્લભભાઇને સુતાંજલી

સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪ મી જન્મ જયંતિ નિમિતે સરદાર સ્મારક ભવન, રેસકોર્ષ, કિસાનપરા ખાતે પ્રાર્થના, સરદારની પ્રતિમાને પુષ્પાંજલી, સુતાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સંસ્થાના મંત્રી ડો. અલ્પનાબેન ત્રિવેદી, ટ્રસ્ટી કમલભાઇ ધામી, જયંતિભાઇ કાલરીયા, ધીરૂભાઇ ધાબલીયા, સુશીલાબેન શેઠ તેમજ વિદ્યાર્થીઓએ પૂ. સરદારને સ્મરાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે પ્રાર્થના અને ભજન હિંમતભાઇ ગોડા દ્વારા રજુ કરાયા હતા. તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે.

(4:01 pm IST)