Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ખેડુતો ખુલ્લામાં મગફળી ન રાખે, લોકો સાવધ રહે

અધિક કલેકટર પરિમલ પંડયાની અપીલ

રાજકોટ તા ૨  : આવતી તા. ૭-૮ ના રોજ ''મહા'' વાવાજોડાની આગાહીના પગલે ખેડુત સહીત તમામ વર્ગના લોકોને સાવચેત રહેવા નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયાએ  અપીલ કરી છે. તેમણે જણાવેલ કે વરસાદ પડવાની સંભાવના હોવાથી ખેડુતો પોતાની મગફળી ખુલ્લામાં રાખવાના બદલે સલામત સ્થળે ફેરવી નાખે તે હિતાવહ છે.

(3:56 pm IST)