Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પીજીવીસીએલ દ્વારા સફાઈ અભિયાન...

રાજકોટઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ સંદર્ભે આજે પીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે પટાંગણમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. દુનિયાનો કચરો સાફ કરાયો હતો. તસ્વીરમાં અધિકારી-કર્મચારી-સ્ટાફ, બીજી તસ્વીરમાં ચીફ ઈજનેરશ્રી કોઠારી, ત્રીજી તસ્વીરમાં એમ.ડી. શ્રી શ્વેતા તેઓટીયા, ચીફ ઈજનેર શ્રી ગાંધી તથા છેલ્લી તસ્વીરમાં મુખ્ય મથક પાસે વડી કચેરીનો સ્ટાફ નજરે પડે છે (તસ્વીરઃ નીતિન પારેખ)

(3:39 pm IST)