Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ગુર્જર સુતાર જ્ઞાતિજનોને અનાજ - રાશનકીટ

રાજકોટ : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ - રાજકોટ દ્વારા સહયોગી સંસ્થાઓ તથા દાતાઓના સહકારથી જ્ઞાતિના ૧૨૦૦થી વધુ જરૂરીયાતમંદ પરીવારોને અનાજ - રાશનકીટ (૧૭ વસ્તુઓ) વિતરણ કરવામાં આવેલ. આ સેવાકાર્યમાં સંસ્થાનના પ્રમુખ રસીકભાઈ ડી.બદ્રકીયા મો.૯૨૨૭૬ ૧૨૦૭૩, માનદમંત્રી પ્રદિપભાઈ કે. કરગથરા મો. ૯૮૨૪૪ ૭૯૩૫૬, અધ્યક્ષ જગુભાઈ ભારદીયા, ઉપાધ્યક્ષ જગદીશભાઈ સોંડાગર, મંત્રી દિપકભાઈ કરગથરા વિ. જોડાયા હતા.

(2:29 pm IST)