Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ભગવાન સ્વામીનારાયણની જન્મજયંતિ નિમિતે પ્રવિણ કાનાબારના નિવાસસ્થાને દિવસભર ધૂન - મંત્ર - લેખન

રાજકોટ : આજે ભગવાન શ્રી સ્વામીનારાયણની ૨૩૯મી જન્મજયંતિ નિમિતે શ્રી પ્રવિણ કાનાબાર પરિવાર દ્વારા તેમના નિવાસસ્થાને બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આજે આખો દિવસ ધૂન, મંત્ર, લેખન તથા વચનામૃતના પાઠનું આયોજન કરવામાં આવ્યુ છે. તસ્વીરમાં પ્રવિણભાઇ તેમના પરિવારજનો સાથે મંત્રલેખન કરતાં નજરે પડે છે.

(4:16 pm IST)