Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

રાજકોટમાં કફર્યુ ૧૦ વાગ્યાથી થતા એસટી દ્વારા સોમવારથી સુરત-નાથદ્વારા અને દાહોદ-મંડોર એમ ત્રણ બસ રાત્રે ૯ વાગ્યાથી શરૂ કરાશે

રાજકોટ એસટી ડેપો મેનેજર શ્રી વડગામાએ 'અકિલા' ને જણાવ્યું હતું કે, રાજકોટમાં રાત્રી કફર્યુનો સમય રાત્રે ૧૦ વાગ્યાથી થતા ત્રણ નવી બસો દોડવા માંડશેઃ સોમવારથી રાજકોટ-નાથદ્વારા સ્લીપર કોચ રાત્રે ૯ વાગ્યાથી સુરત એક્ષપ્રેસ બસ રાત્રે ૯-૩૦ કલાકથી તો દાહોદ-મંડોર બસ રાત્રે ૯ વાગ્યાથી રાજકોટથી દરરોજ ઉપડશે

(3:24 pm IST)