Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

રણછોડદાસબાપુ હોસ્પિટલ દ્વારા જાન્ગયુઆરીમાં વિવિધ ગામોમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ

મોતિયાના ટાંકા વગરના ઓપરેશન થશે : નિષ્ણાંત તબીબોની ટીમ સેવામાં : દર્દીઓ માટે વાહન વ્યવસ્થા

રાજકોટ તા.૨ : રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં માર્ચ મહિનામાં વિનામૂલ્યે ૧૧૫ સદગુરૂ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

કેમ્પમાં નિષ્ણાંત અને અનુભવી ડોકટર્સની ટીમ તથા સ્ટાફ કર્મચારી ભાઇ-બહેનો સેવા આપશે. જેમાં મોતીયાના ટાંકા વગરનાં ઓપરેશન અત્યાધુનિક સાધન ફેકોમશીન દ્વારા કરવામાં આવશે.

તેમજ દર્દીને જે-તે સ્થળેથી લાવવા તથા લઇ જવા માટે પણ વિનામૂલ્યે વાહન વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ દર્દી તથા સાથીદારને વિનામૂલ્યે ચા-પાણી-નાસ્તો-રહેવા-જમવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે જ કરવામાં આવશે.

નેત્રયજ્ઞ કેમ્પ કાલે તા.૩ના જલારામ મંદિર, શારદાગ્રામ રોડ, માંગરોળ જી.જુનાગઢ અને કુબેરનાથ મહાદેવ મંદિર, કોલેજ રોડ, ગાંધીબાગ પાછળ, મહુવા જી ભાવનગર અને હરિકૃષ્ણ ટ્રસ્ટ હોસ્પિટલ, રાજુલા રોડ, ગાયત્રીમાંના મંદિર સામે, ટીંબી તા.જાફરાબાદ જી.અમરેલી અને જેરામભાઇ પરસાણાનાં ડેલામાં, અનીડા, તા.કુંકાવાવ, જી.અમરેલી, તા.૪નાં રંગુનવાલા હોસ્પિટલ, જામનગર અને કૈલાસધામ જીવનપથિક આશ્રમ, દેદીયાસણ, જી.મહેસાણા અને કેન્દ્રવર્તી શાળા, ધાંધળી, જી.તા.સિહોર, જી.ભાવનરગ, તા.૫નાં મુકતેશ્વર મહાદેવ મંદિર, જામનગર અને ગાયત્રી શકિતપીઠ, શરૂ સેકસન રોડ, શિવમ પેટ્રોલપંપ પાછળ, જામનગર અને ઉમંગરાય છાટબારનાં નિવાસ સ્થાને, બસ સ્ટેશનની બાજુમાં, રાજકોટ હાઇ-વે રોડ, બાબરા, જી.અમરેલી અને ભુતનાથ મહાદેવ મંદિર, ખોરાસાગીર, તા.માળીયાહાટીના, જી.જુનાગઢ અને જલારામ મંદિર, હાપા, જી.જામનગર અને સરકારી દવાખાનું, ધારી જી.અમરેલી અને વાત્સલ્યનો વડલો, ખમીસાણા રોડ, કેનાલ પાસે, સુરેન્દ્રનગર, તા.૬નાં મહર્ષિ દયાનંદ હોસ્પિટલ, લતીપર રોડ, ટંકારા જી.મોરબી અને પ્રાથમિક શાળા, લાખાવડ, તા.ઉમરાળા, જી.ભાવનગર, તા.૭નાં રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદ્ગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ અને નવી તાલુકા શાળા, નેસડાધાર, શેઠવડાળા, જી.જામનગર અને સ્વામી વિવેકાનંદ કેન્દ્ર, વિવેકાનંદ ગાર્ડન, રેલવે ફાટક પાસે, તળાવ દરવાજા, જુનાગઢ અને પોપટભાઇ વઘાણી જીવનસેતુ હોસ્પિટલ, માણેક ચોક, ભડી ભંડીયારા, જી.ભાવનગર અને યોગેશ્વર નગર, ગાયત્રી શકિત પીઠ, ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા, તા.૮નાં વડવાળા મંદિર, દુધઇ, તા.મુળી, જી.સુરેન્દ્રનગર અને પ્રાથમિક શાળા, લાખણકા અને સરકારી દવાખાનું, બસ સ્ટેન્ડ પાસે, ઢાંક, તા.ઉપલેટા, જી.રાજકોટ, તા.૯નાં સીધી લાઠી લોહાણા સમાજ, ગલી નં.૭, હિંગળાજ માતાજી મંદિર, ડો.ગીધવાણી રોડ, બાંટવા, તા.માણાવદર, જી.જુનાગઢ અને ભોલા કોમ્પલેક્ષ, જસદણ રોડ, પેટ્રોલ પંપની આગળ, વિંછીયા, જી.બોટાદ અને પ્રાથમિક શાળા, ફરેર, તા.કુતિયાણા, જી.પોરબંદર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મેઇન બજાર, ભણગોર તા.લાલપુર જી.જામનગર અને સુરજ-પાર્વતી ભોજનશાળા, ઝાલા રોડ, ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર, તા.૧૦નાં રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, જી.સુરેન્દ્રનગર અને ગાયત્રી મંદિર, ધારી રોડ, ચલાલા, જી.અમરેલી અને ખોડીયાર મંદિર, નેસડી, તા.સાવરકુંડલા, જી.અમરેલી, તા.૧૧નાં રંગુનવાલા હોસ્પિટલ, જામનગર અને શારદામણી સ્કુલ, મઢીની સામે, પીથલપુર, તા.તળાજા, જી.ભાવનગર અને સ્થાનકવાસી જૈનવાડી વિભાગ-૨, મીનાબજાર, મહેતા માર્કેટ, સુરેન્દ્રનગર, તા.૧૨નાં માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, બગસરા, જી.અમરેલી અને હાઇસ્કુલની પાછળ, ડારી, તા.વેરાવળ, જી.ગીર સોમનાથ અને રામદેવ આશ્રમ, શ્યામમંદિરની બાજુમાં, કાવ્યા ફલેટની બાજુમાં, વેરાનાં કાંઠે, ઠક્કરનગર રોડ, અમદાવાદ અને જીવોદય મહિલા મંડળ, ખંભાળીયા નાકા પાસે, દિગ્વિજય પ્લોટ, શેરી નં.૧, જામનગર અને લાયન્સનું દવાખાનું, વારાહી સોસાયટી, વિરાટ સ્કુલની સામે, ઘોઘા જકાતનાકા, ભાવનગર, તા.૧૩નાં પ્રાથમિક શાળા, આદિત્યાણા, તા.રાણાવાવ, જી.પોરબંદર, તા.૧૪નાં રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, શ્રી સદ્ગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ અને જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ જી.જુનાગઢ અને રામેશ્વર પ્રાથમિક શાળા, પ્રહલાદ ટોકીઝ સામે, લાઠી, જી.અમેરલી અને જલારામ મંદિર, ગુંદરણ રોડ, તાલાલા, જી.જુનાગઢ અને રોનક સાર્વજનિક હોસ્પિટલ, તાલાલ રોડ, સોમનાથ ટોકીઝ પાછળ, વેરાવળ, જી.ગીર-સોમનાથ, તા.૧૫નાં જલારામ વાડી, વસીંગપુર રોડ, ઉના, જી.ગીર સોમનાથ અને મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ અને સોમનાથ મહાદેવ મંદિર, શિવાજી રોડ, મેઇન બજાર, કોડીનાર, જી.ગીર સોમનાથ, તા.૧૬નાં ત્રિમુર્તિ હોસ્પિટલ ટ્રસ્ટ, આઝાદ ચોક, મેંદરડા, જી.જુનાગઢ ગીતા વિદ્યાલય, કાશીવિશ્વનાથ મંદિર પાસે, કે.વી.રોડ, જામનગર, તા.૪ના જે.એચ.આડતીયા હાઇર સેકન્ડરી સ્કુલ, દેવકી ગાલોલ, તા.જેતપુર, જી.રાજકોટ, તા.૫ના  અને ભુતનાથ મહાદેવ મંદિર, ખોરાસાગીર, તા.માળીયાહાટીના જી.જુનાગઢ અને બાપાસિતારામ મંદિર, બસ સ્ટેશન પાસે, ફલ્લા તા.જી.જામનગર અને

અને પ્રાથમિક શાળા, મોટી માલવણ, તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવેલ છે.

તા.૬ના મહર્ષિ દયાનંદ હોસ્પિટલ, લતીપર રોડ, ટંકારા જી.મોરબી અને નિલકંઠ સોસાયટી, રામેશ્વર સોસાયટીની પાછળ, હરભોલેનાથની પાછળ, શિવપાર્કની સામે, નેશનલ હાઇ-વે નં.૮, અમદાવાદ, તા.૭ના સાંઇબાબા મંદિર, ગાંધીનગર, જામનગર અને નવી તાલુકા શાળા, નેસડાધાર, શેઠવડાળા, જી.જામનગર અને સત્સંગ હોલ, જામવાળી રોડ, ભંડુરી તા.માળીયા હાટીના જી.જુનાગઢ અને પોપટભાઇ વઘાણી જીવનસેતુ હોસ્પિટલ, માણેક ચોક, ભડી ભંડીયારા, જી.ભાવનગર અને  તા.૮ના ગાયત્રી મંદિર, ધારી રોડ, ચલાલા જી.અમરેલી, તા.૯ના પ્રાથમિક શાળા, બાંટવા તા.માણાવદર જી.જુનાગઢ અને ે શકિતધામ મંદિર, કટુડામાં પાટીના, ધ્રાંગધ્રા રોડ, કટુડા તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર ખાતે આયોજન કર્યુ છે.

(3:21 pm IST)