Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રઘુવંશી વિજય ભવઃ કાલે લોહાણા પરિવારોનું મેગા સંમેલન

વિજયભાઈ રૂપાણીની ઉપસ્‍થિતિમાં સંગઠનાત્‍મક ચર્ચા વિચારણા કરાશે : સાંસ્‍કૃતિક કાર્યક્રમો

રાજકોટ, તા. ૧ : ‘‘રઘુવંશી વિજય ભવઃ''ના સૂત્ર સાથે આવતીકાલે તા.૨ ડિસે.ના શનિવારે રાજકોટના લોહાણા પરિવારોનું મેગા સંમેલન - સ્‍નેહમિલનનું આયોજન કરવામાં આવેલ હોવાનું રઘુવંશી આગેવાનોએ જણાવ્‍યુ હતું.

આ સંમેલનમાં મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્‍થિત રહેનાર છે તેઓની ઉપસ્‍થિતિમાં સંગઠનાત્‍મક ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

 

(4:05 pm IST)