Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પોલીસ હેડકવાર્ટરના અંબાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પુર્ણ થતા હવન યોજાયોઃ સાંજે કથા અને મહાઆરતી

રાજકોટઃ શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે અંબાજી માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે એક વર્ષ પુરૂ થતાં તે નિમિતે એક યજ્ઞનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. તેમજ સાંજે સાડા ચાર કલાકે સત્યનારાયણ ભગવાનની કથા અને સાંજે સાડા સાત કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:58 pm IST)