Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

પરમાર કિશોર મંડપવાળા સ્વ.વિજયભાઇના પરિવારજનોને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી

રાજકોટ : ગુજરાત અને દેશમાં મંડપ, ડેકોરેશન ક્ષેત્રે ટોચનું નામ ધરાવતા રાજકોટના પરમાર કિશોર મંડપ સર્વિસવાળા વિજયભાઇ એચ. પરમારનું તાજેતરમાં દુઃખદ અવસાન થયાના સમાચાર મળતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સદ્દગત વિજયભાઇ પરમારના નિવાસસ્થાને જઇને સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી આપી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તે વખતની તસ્વીરમાં મુખ્યમંત્રીશ્રી સાથે ભાજપના સીનીયર અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ મેયર ડો.જૈમનભાઇ વગેરે દર્શાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:54 am IST)