Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. રપ-પ-ર૦રર બુધવાર
વૈશાખ વદ-૧૦
સૂર્ય કુતિકા નક્ષત્રમાં ૧૮-૩૯
રવિયોગ અહોરામ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મીન
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્‍ત-૭-ર૧
જૈન નવકારશી- ૬-પ૩
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તર ભાદ્રપદ
રાહુ કાળ ૧ર-૪૪થી ૧૪-ર૪સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦પ થી લાભ-અમૃત ૯-ર૪ સુધી
૧૧-૦૪ થી શુભ ૧ર-૪૪ સુધી
૧૬-૦૩ થી ચલ-લાભ ૧૯-ર૩ સુધી ર૦-૪૩ થી શુભ-અમૃત-ચલ
ર૪-૪૪ સુધી
શુભ હોરા
૬-૦પ થી ૮-૧૮ સુધી,
૯-ર૪ થી ૧૦-૩૧ સુધી,
૧ર-૪૪ થી ૧૬-૦૩ સુધી
૧૭-૧૦ થી ૧૮-૧૬ સુધી
બ્રહ્માંડના સિતારા
અહીં વ્‍યકિતએ પોતે જો સારા કર્મ કરેલ હશે તો જરૂરથી મોટી તકલીફોમાંથી બચી જવાય છે. રોજ હનુમાનજીના દર્શન કરવા જરૂરીયાત વાળી વ્‍યકિતને તમારી શકિત પ્રમાણે મદદ કરવી મા-બાપ અને વડીલોના આર્શિવાદ લેવા આજની નવી પેઢી મા-બાપને જવાબ નથી આપતી પોતાની રીતે જીવે છે અને પછી પાછળથી ખુબ જ પસ્‍તાય છે જે તમારી સામે છે તેની કીંમત નથી જો તમારી સામે છે તેની કિંમત કરવાની આવડત ઉભી કરશો તો જીવનમાં કોઇ જ તકલીફો નહી આવે અથવા તો તકલીફો ઇશ્વર કૃપાથી વડીલોના આશિર્વાદથી દૂર થઇ જશે. સૂર્ય શકિત એક જ સ્‍થાનમાં કે સામસામા હોય તો રોજ સૂર્ય નમસ્‍કાર કરવા અને વડીલોના રોજ આર્શિવાદ લેવા.