Gujarati News

Gujarati News


આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૪-૩-ર૦૨૦,મંગળવાર
ફાગણ વદ-૩૦
દર્શ અમાવાસ્યા, સિદ્ધિયોગ સૂર્યોદયથી ર૮-૧૯, પંચક, અશુભ સમય ૧૮-ર૧ થી ર૩-૦૮
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મીન
મંગળ-મકર
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૪૯
સૂર્યાસ્ત-૬-પ૭
જૈન નવકારશી-૭-૩૭
ચંદ્રરાશિ- મીન (દ.ચ.ઝ.થ)
નક્ષત્ર-ઉત્તરા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-પ૧ થી ચલ-લાભ-અમૃત-૧૪-રપ સુધી, ૧પ-પ્૬ થી શુભ-૧૭-ર૭ સુધી, ર૦-ર૭ થી લાભ-ર૧-પ૬ સુધી, ર૩-રપ થી શુભ-અમૃત-ચલ-૩-પ૦ સુધી,
શુભ હોરા
૮-પ૦ થી ૧૧-પ૩ સુધી, ૧ર-પ૪ થી ૧૩-પ૪ સુધી, ૧પ-પ૬ થી ૧૮-પ૯ સુધી, ૧૯-પ૮થી ર૦-પ૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં કેન્દ્ર ત્રિકોણના સ્થાનોનું ખૂબજ મહત્વ રહેલ છે તેવા કેન્દ્રના સ્થાનો થોડું મહત્વનું સ્થાન ધરાવે છે. જેમકે એક ચાર-સાત અને દશમુ સ્થાન ખૂબજ મહત્વનું રહેલ છે. જોકે એક વાત ધ્યાનમાં રાખવી કે કુંડલીના બારે બાર ખાના મહત્વના છે. અહીં દરેક ખાનાને એક નામ આપવામાં આવેલ છે. જન્મકુંડલીનું પ્રથમ સ્થાન જેને જન્મ લગ્ન કહેવાય છે. જેમાં રહેલા ગ્રહો ખૂબજ મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં ગ્રહો કેવા તે જાણવા માટે ગ્રહો કંઇ રાશિના છે અને કયા સ્થાનમાં છે તે બાબત દરેક લોકોને ખબર હોય છે તે એક સામાન્ય બાબત છે. હવે એક મહત્વની વાત એ છે કે એકજ સરખા ગ્રહો હોવા છતાં ફળાદેશ અલગ અલગ આવી શકે છે તે બાબત પણ ધ્યાનમાં રાખવી (ક્રમસ)