Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.ર૩/ર/ર૦૧૮- શુક્રવાર
ફાગણ સુદ-૮,
હોળાષ્ટક, દુર્ગાષ્ટમી, ભદ્રા-૧૩-૩૯ સુધી, શુભ કાર્યોને બ્રેક
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-વૃષભ
મંગળ-વૃશ્ચિક
બુધ-કુંભ
ગુરૂ-તુલા
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧પ
સૂર્યાસ્ત-૬-૪૬
જૈન નવકારશી-૮-૦૩
ચંદ્ર રાશિ-વૃષભ (બ.વ.ઉ)
નક્ષત્ર-કૃતિકા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૧૪ થી ચલ-અલાભ-અમૃત-
૧૧-૩૪ સુધી, ૧૩-૦૦ થી શુભ-૧૪-ર૭ સુધી, ૧૭-ર૦થી ચલ-૧૮-૪૧ સુધી,
શુભ હોરા
૭-૧૪ થી ૧૦-૦૭ સુધી,
૧૧-૦પ થી ૧ર-૦૩ સુધી,
૧૩-પ૮ થી ૧૬-પ૧ સુધી,
૧૭-૪૯ થી ૧૮-૪૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જયારે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ સારી હોય મતલબ કે તેના ઉપર ગુરૂની દૃષ્ટિ હોય કે શુક્ર જેવા ગ્રહોનું ભ્રમણ હોય મહાદશા શુભ ગ્રહોની ચાલતી હોય અથવા મહાદશામાં શુભ ગ્રહોનું અંતર હોય તો જરૂર જીવનમાં સફળતા મલે છે. ગ્રહો જો જન્મના બળવાન હોય તો વધુ લાભ મલે છે નોકરી ધંધામાં અનુકુળતા જોવા મલે છે આવા સમયે મિલકતના પ્રશ્નોમાં અનુકુળતા રહે છે અને સારા સમયે જો તમોએ બીજાને મદદ કરી હશે તો આ સારો સમય વધુ વખત ચાલુ રહે છે અને આખી જીંદગી જીવનમાં સુખ સંપતિ મલે છે. તન્દુરસ્તી સારી રહે છે રોજ સૂર્ય નમસ્કાર કરવા.(૮.૩)