Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨ર-૩-ર૦૨૦,રવિવાર
ફાગણ વદ-૧૩
શિવરાત્રી, મંગળનો મકર રાશિમાં પ્રવેશ , પંચક
ભદ્રા-૧૦-૦૯ થી ર૩-ર૪,
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-કુંભ
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પ૧
સૂર્યાસ્ત-૬-પ૬
જૈન નવકારશી-૭-૩૯
ચંદ્રરાશિ- કુંભ (ગ.સ)
નક્ષત્ર -શતતારા,
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૧ થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૪ સુધી, ૧૪-રપ થી શુભ-૧પ-પ૬ સુધી, ૧૮-પ૮થી શુભ-અમૃત-ચલ-ર૩-રપ સુધી,
શુભ હોરા
૭-પ૧ થી ૧૦-પ૩ સુધી, ૧૧-પ૪ થી ૧ર-પ૪ સુધી, ૧૪-પપ થી ૧૭-ર૭ સુધી, ૧૮-પ૮ થી ૧૯-પ૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો ચંદ્રની સાથે રાહુ હોય તો આવી વ્યકિત ખૂબજ મહત્વકક્ષા રાખે છે અને પોતાની ઇચ્છા પ્રમાણે જો કોઇ કામકાજ ન થાય તો ગુસ્સો કરે છે. અથવા ખૂબજ દંભી હોય છે જોકે દરેક વ્યકિત આવી હોય છે તેવું પણ ન માનતા કારણ કે જન્મના બીજા ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં લેવી જોઇએ. જમ્નો રાહુ અને ચંદ્ર કયારેક વ્યકિતને દેશદ્રોહી પણ બનાવે છે અથવા કુટુંબમાં પોતે હંમેશા કુટુંબના સભ્યોની વિરૂદ્ધમાં વર્તન કરે છે આવી વ્યકિતઓએ રોજ ઁ નમઃ શિવાયના જાપ કરવા અને સૂર્ય નમસ્કાર કરવા માંસ જેવી કોઇ પણ વસ્તુ ઉપયોગમાં કદાપી ન લેવી શેર સટ્ટાથી દૂર રહેવું.