Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા.૧૫-૩-ર૦ર૩ બુધવાર
ફાગણ વદ-૮
આદિનાથ પ્રભુનો
જન્‍મ-દીક્ષા (કલ્‍યાણ)
વરસી તપ પ્રારંભ

વિંછૂડો ૭-ર૪ સુધી
સંક્રાતિ પુણ્‍ય કાળ સૂર્યોદય થી
મધ્‍યાહન સુધી
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-વૃヘકિ
મંગળ-મિથુન
બુધ-કુંભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૫૮
સૂર્યાસ્‍ત-૬-૫૪
જૈન નવકારશી- ૭-૪૬
ચંદ્ર રાશિ- વૃヘકિ (ન.ય.)
૭-૩૪ થી ધન (ભ.ફ.ધ.ઢ)
નક્ષત્ર-જયેષ્‍ઠા
રાહુ કાળઃ
૧૨-૫૬ થી ૧૪-૨૬ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૫૭ લાભ-અમૃત ૯-૫૭ સુધી
૧૧-૨૬ શુભ ૧૨-૫૬ સુધી ૧૫-૫૫ થી ચલ-લાભ ૧૮-૫૫ સુધી ર૦-ર૫ થી શુભ-અમૃત-ર૪-૫૬ સુધી
શુભ હોરા
૬-૫૭ થી ૮-૫૭ સુધી,
૯-૫૭ થી ૧૦-૫૬ સુધી,
૧૨-૫૬ થી ૧૫-૫૫ સુધી
૧૬-૫૫ થી ૧૭-૫૫ સુધી
બ્રહ્માંડના સિતારા
આજના યુગમાં જે યુવાનો આળસવૃતિ રાખે છે અને પોતાના રૂમમાં સુતા રહે છે. કાંઇ કામ નથી કરતા તેઓના ગ્રહો સારા હોવા છતાં પણ તેઓ પ્રગતિ નથી કરી શકતા કારણ કે આળસવૃતિ તેમના બધા જ ગ્રહોને દબાવી દયે છે. ડીપ્રેશનની દવા સાથે સાથે વડીલોનો આર્શિવાદ લેવો. યોગ મેડીરેશન સવારે વહેલા ઉંઠી જાવુ ઇશ્વરનું સ્‍મરણ કરવુ ધ્‍યાનમાં બેસવું પોતાની પથારી પોતે જ વ્‍યવસ્‍થીત કરવી આમ કરવાથી માનસીક સ્‍થિતિ જરૂરથી સુધરી શકે છે રોજ હનુમાનજીના દર્શન કરવા શકિત પ્રમાણે દાન પુન કરવું.