Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૪-પ-ર૦૧૯ મંગળવાર
વૈશાખ સુદ-૧૦
રક્ષયોગ અહોરાત્ર,
ભદ્રા-પ્રારંભ ર૩-૪૧ થી
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-સિંહ
મંગળ-મિથુનં
બુધ-મેષ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૯,
સૂર્યાસ્ત-૭-૧૬,
જૈન નવકારશી-૬-પ૭
ચંદ્ર રાશિ-સિંહ (મ,ટ)
૧૪-૩૦થી કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-ર૬થી ચલ-લાભ-અમૃત-૧૪-રર સુધી, ૧૬-૦૧થી શુભ-૧૭-૪૦ સુધી, ર૦-૪૦થી લાભ-રર-૦૧ સુધી, ર૩-રર થી શુભ-અમૃત-ચલ-૩-ર૬ સુધી
શુભ હોરા
૮-ર૧ થી ૧૧-૩૮ સુધી, ૧ર-૪૪ થી ૧૩-૪૯ સુધી, ૧૬-૦ ૧થી ૧૯-૧૮ સુધી, ર૦-૧રથી ર૧-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓના જીવનમાં ખાસ કરીને નોકરી ધંધામાં અસ્થિરતા રહેતી હોય છે હવે કયાં કયાં સ્થાનમાં છે અને તેના ઉપરથી વ્યકિતએ શું કરવું તેની જાણકારી મલી શકે છે. જન્મ કુંડલીમાં જો ચંદ્ર રાહુલ એકજ રાશિમાં હોય તો આવી વ્યકિતઓએ ખાસ કરીને નોકરી ધંધામાં કોઇ પરિવર્તન ન કરવું જોઇએ અથવા તો પોતાના જન્માક્ષર .પરથી જાણકારી મેળવવી જોઇએ કે કયારે તેઓ નોકરી ધંધામાં પરિવર્તન કરે તો સારૂ અથવા કોઇ પરિવર્તન ન કરવું તે ઉપરાંત લાલચવૃતિથી દૂર રહેવું અને પોતે જયાં નોકરી કરે છે અથવા જે ધંધો કરે છે તેમાં સફળતા મલે છે કે કેમ તે બાબત ધ્યાન દેવું જોઇએ.