Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૪/ર/ર૦૧૮- બુધવાર
મહા વદ-૧૪,
બુધ રાશિ પરિવર્તન કરશે
ર૭-ર૪ થી કુંભમાં,
ભદ્રા-૧૧-૪૪ સુધી, દિવસ-અશુભ
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-મકર
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-તુલા
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૧
સૂર્યાસ્ત-૬-૪૧
જૈન નવકારશી-૮-૦૯
ચંદ્ર રાશિ-મકર(ખ.જ.)
નક્ષત્ર-શ્રવણ
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-ર૧ થી લાભ-અમૃત-૧૦-૧૧ સુધી, ૧૧-૩૬ થી શુભ-૧૩-૦૧ સુધી, ૧પ-પર થી ચલ-લાભ-૧૮-૪ર સુધી, ર૦-૧૭ થી શુભ-અમૃત-ચલ રપ-૦૧ સુધી,
શુભ હોરા
૭-ર૦ થી ૯-૧૪ સુધી,
૧૦-૧૧ થી ૧૧-૦૮ સુધી,
૧૩-૦૧ થી ૧પ-પર સુધી,
૧૬-૪૮ થી ૧૭-૪પ સુધી,
બ્રહ્માંડના સિતારા
કયારેક જીવનમાં નિષ્ફળતા મલે તેવા યોગ ચાલતા હોય છે ખોટા નિર્ણયો લેવાય જતા હોય છે. ગ્રહોની સ્થિતિ નબળી હોય છે સાવ નિર્દોષ હોવા છતાં મુશ્કેલીમાં મૂકાઇ જવાય છે તેની પાછળ ગ્રહોની જ ચાલ હોય છે પણ અમુક લોકો પછી આવી બાબતોને પિતૃદોષ છે કે દેવીદોષ છે તેવું વિધાન કરે છે અને પછી આવા દોષ ન હોય છતાં આવા દોષ નિવારણ પાછળ નાણા ખર્ચ કરે છે અને મુર્ખ બને છે. રોજ સવારે પોતાના ઇષ્ટ દેવનું નામ લેવું તેમની ઉપર વિશ્વાસ રાખવાથી ઇશ્વર જરૂર મદદ કશે તેમાં કોઇ શંકા ન રાખવી.