Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્‍વીસન-ર૦૨૦
તા.૧૨-પ-ર૦ર૦,મંગળવાર
વૈશાખ વદ-૬
ભદ્રા-૩૦-૦૦થી,
કુમાર યોગ-ર૮-પ૪ થી ૩૦-૦૦
સૂર્ય-મેષ
ચંદ્ર-ધન
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧૦
સૂર્યાસ્‍ત-૭-૧૭
જૈન નવકારશી-૬-૫૮
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.ઢ.)
૧૦-૧૯થી મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-ર૬થી ચલ-લાભ-અમૃત-૧પ-રર સુધી, ૧૬-૦૦થી શુભ-૧૭-ર૯ સુધી, ર૦-૩૯થી લાભ-રર-૦૦ સુધી, ર૩-રર થી શુભ-ર૪-૪૩ સુધી,
શુભ હોરા
૮-ર૧ થી ૧૧-૩૮ સુધી, ૧ર-૪૩ થી ૧૩-૪૯ સુધી, ૧૬-૦૦ થી ૧૯-૧૭ સુધી, ર૦-૧૧ થી ર૧-૦૬ સુધી,
જ્જ બ્રહ્માંડના સિતારા : -
જન્‍મકુંડલીમાં જન્‍મ લગ્નમાં કે સાતમા સ્‍થાનમાં રાહુ હોય એટલે સામાન્‍ય રીતે વાંચકોએ સમજવું કે રાહુની સામે બરાબર ૧૮૦ અંશ એટલે કે રાહુની સામેજ કેતુ બીરાજમાન હોય છે. આવી વ્‍યકિતઓ જીવનમાં કોઇને કોઇ પ્રશ્નો ઉભા કરતા હોય છે. આવું જ જન્‍મ રાશિથી બીજા સ્‍થાનમાં રાહુ કે કેતુ બીરાજમાન હોય તો પણ વ્‍યકિતઓ ઘણી વખત ખોટા નિર્ણયો લ્‍યે છે અને પછી લાંબા સમય સુધી તનાવમાં રહે છે આવી વ્‍યકિતઓ જો શકય હોય તો કોઇ પણ નિર્ણયો ઉતાવળથી ન હલેવા કોઇ ખૂબજ સમજદારી લાગણીઓ વાળી વ્‍યકિત સાથે ચર્ચા કરીને નિર્ણયો લેવા દર બુધવારે દાન પુન ચેરીટી કરવું રોજ ૐ નમઃ શિવાયના જાપ કરવા કાચી ખીચડી કે રાધેલી ખીચડીનું દાન કરવું સૂર્ય નમસ્‍કાર કરવા.