Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૯-૭-ર૦૧૯ મંગળવાર
અષાઢ સુદ-૮, દુર્ગાષ્ટમી,
ભદ્રા-૧૬-ર૪
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કન્યા
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૦,
સૂર્યાસ્ત-૭-૩૩
જૈન નવકારશી-૬-પ૮
ચંદ્ર રાશિ-કન્યા (પ,ઠ,ણ)
ર૮-૪૬થી તુલા (ર,ત)
નક્ષત્ર-હસ્ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૧ થી ચલ-લાભ-અમૃત-૧૪-૩૩ સુધી, ૧૬-૧૩ થી શુભ-૧૭-પ૪ સુધી, ર૦-પ૪ થી લાભ-રર-૧૩ સુધી, ર૩-૩૩ થી શુભ-અમૃત-ર-૧ર સુધી
શુભ હોરા
૮-ર૪ થી ૧૧-૪પ સુધી,
૧ર-પર થી ૧૩-પ૯ સુધી,
૧૬-૧૩ થી ૧૯-૩૪ સુધી
ર૦-ર૭થી ર૧-ર૦ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારે એવું બને છે કે શું આવા પ્રશ્નો પૂછી શકાય કારણ કે લગ્નજીવનમાં સગાઇ લગ્ન પછી જે તનાવ ઉભા થાય છે તે ખૂબજ ભયંકર હોય છે. એટલે હું વાંચકોને મારા વર્ષોના અનુભવ ઉપરથી કહું છું કે સગાઇ લગ્ન બાબત કોઇના દબાણને લઇને નિર્ણયો ન લેવા કયારેક કોઇ દબાણને લઇને લગ્ન થઇ જાય છે પછી આખો પરિવાર તનાવમાં આવી શકે છે. યુવકના લગ્નમાં ભંગાણ ઉભું થવાની શકયતા ઉભી થતાં યુવકના માતા પિતા ખાસ કરીને યુવકની માને ખૂબજ ટેન્સન રહે છે. ખૂબજ બાંધા રાખતા હોય તેવા લોકો અમોને પુછવામાં આવે છે. કે કુમારભાઇ દીકરીની વહુ પાછી આવતી હોય તો અમે બધુજ કરવા તૈયાર છે અને તેની પ્રાર્થના ઇશ્વર સ્વીકારે છે.