Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૮-૧૦-ર૦ર૧,શુક્રવાર
આસો સુદ-ર
રવિયોગ ૧૮-પ૯ થી
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-તુલા
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૧,
સૂર્યાસ્‍ત-૬-ર૭,
જૈન નવકારશી- ૭-ર૯
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-સ્‍વાતિ
૧૮-પ૯ થી વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૧ થી અભિજિત ૧ર-પ૮ સુધી
૬-૪ર થી ચલ-લાભ-અમૃત
૧૧-૦૬ સુધી, ૧ર-૩૪ થી શુભ-૧૪-૦ર સુધી, ૧૬-પ૯ થી
ચલ ૧૮-ર૭ સુધી ર૧-૩૧ થી
લાભ ર૩-૦ર સુધી
શુભ હોરા
૬-૪ર થી ગુરૂ ૯-૩૮ સુધી, ૧૦-૩૭ થી ૧૧-૩પ સુધી, ૧૩-૩૩ થી ૧૬-ર૯ સુધી ૧૭-ર૮ થી ૧૮-ર૭ સુધી,
બ્રહ્માંડના સીતારા
કેન્‍દ્ર સ્‍થાનમાં રહેલા ગ્રહો જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે. જો કેન્‍દ્રમાં મંગળ હોય તો રાજયોગ બનાવે છે. તેવી જ રીતે જો સૂર્ય હોય તો પણ રાજયોગ બનાવે છે. મહત્‍વનો હોદો મળે છે. હવે આ કેન્‍દ્ર યોગની સાથે કયાં ગ્રહો બીરાજમાન છે તે પણ ખાસ જોવુ જોઇએ. કેન્‍દ્રમાં રહેલ ચંદ્ર અને બુધ પણ ખુબ જ સફળતા તરફ વ્‍યકિતને લઇ જાય છે. અહી જન્‍મના શનિની દૃષ્‍ટિ સૂર્ય ઉપર હોય તો કયારેક વ્‍યકિતનો સ્‍વભાવ લોભી પ્રકૃતિ વાળો હોય શકે અથવા કરકસર વાળો કહી શકાય પરિવારમાં મતભેદો રહે જો ગુરૂની દૃષ્‍ટિ હોય તો લાગણી પ્રધાન વ્‍યકિતત્‍વ હોય.