Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૮-૩-ર૦૨૦,રવિવાર
ફાગણ સુદ-૧૪
ચૌયાસી ચૌદશ (જૈન) રવિયોગ ર૮-૧૦ સુધી, ભદ્રા-ર૭-૦૩ થી
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-સિંહ
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૦૪
સૂર્યાસ્ત-૬-પ૧
જૈન નવકારશી-૭-પર
ચંદ્રરાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૩ર થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૮ સુધી, ૧૪-ર૭થી શુભ-૧પ-પ૬ સુધી, ૧૮-પ૩ થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૬ સુધી,
શુભ હોરા
૮-૦રથી ૧૧-૦૦ સુધી, ૧૧-પ૯થી ૧ર-પ૮ સુધી, ૧૪-પ૬ થી ૧૭-પ૪ સુધી ૧૮-પ૩ થી ૧૯-પ૪ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓનો સ્વભાવ ખૂબજ લોભી પ્રકૃતિનો હોય છે. અહીં જન્મ કુંડલીમાં જો ધન સ્થાનમાં બારમા સ્થાન જે માલીકહોય છે તેની મહાદશાને લઇને પણ વ્યકિત ખૂબજ લોભી પ્રકૃતિનો થઇ જાય છે. જીવનમાં ફકત પૈસા ભેગા કરવામાં અને બેલન્સ જોઇને રાજી થાય છે પણ તેની જીંદગીમાં કોઇ પણ પ્રકારનો ભોગવટો નથી હોતો નથી કઇને પૈસા આપતા અને પોતે લગ્ન પણ નથી કરેલ હોતા છતાં પણ ખૂબજ લોભી પ્રકૃતિ હોય છે અને પોતે ખૂબજ બાહોશ છે તેવું માનતા હોય છે જોકે આવી વ્યકિત પૈસા કમાતી પણ હોય છે અને બુદ્ધિશાળી હોય છે પણ તેને માટે તે પૈસાનો ઉપયોગ કરવાનો યોગ નથી હોતો અહીં આવી વ્યકિતઓએ થોડા ઉદાર થવું જોઇએ.