Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.પ-પ-ર૦ર૦,મંગળવાર
વૈશાખ સુદ-૧૩
પ્રદોષ -ભોમ પ્રદોષ,
રવિયોગ-૧૬-૩૯થી
સૂર્ય-મેષ
ચંદ્ર-કન્યા
મંગળ-કુંભ
બુધ-મેષ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૪
સૂર્યાસ્ત-૭-૧૪
જૈન નવકારશી-૭-૦ર
ચંદ્ર રાશિ-કન્યા (પ.ઠ.ણ.)
ર૭-૧પથી તુલા (ર.ત.)
નક્ષત્ર-હસ્ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-ર૯થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૧ સુધી, ૧પ-પ૯થી શુભ-૧૭-૩૬ સુધી, ર૦-૩૬થી લાભ-ર૧-પ૯ સુધી, ર૩-ર૧ થી શુભ-અમૃત-ચલ-ર૭-ર૮ સુધી,
શુભ હોરા
૮-ર૩ થી ૧૧-૩૯ સુધી,
૧ર-૪૪ થી ૧૩-૪૯ સુધી,
૧પ-પ૯થી ૧૯-૧૪ સુધી,
ર૦-૦૯થી ર૧-૦૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો બીજા સ્થાનમાં શુક્રોઅનેબુધ હોય તો આવી વ્યકિત ખૂબજ સમજદાર હોય. પરિવાર માટે ખૂબજ લાગણીઓ રાખતા હોય છે અને સંગીત આર્ટનો શોખ હોય સારા વકતા અને સારા લેખક બની શકે છે સાથે સાથે તેમના પર ઇશ્વરની કૃપા હોય છે. કારણ કે નાણાકીય સ્થિતિ સારી હોય છે અને દાન પુન પણ સારી રીતે કરતા હોય છે. મનના આધ્યાત્મ ભાવના પણ ખૂબજ સારી હોય છે જેનું મન શાંત હોય તેઓની યાદ શકિત પણ સારી હોય છે. આવા લોકો ખૂબજ સારા ગાયક બની શકે છે. કાઉન્સેલીંગ ખૂબજ સારી રીતે કરી શકે છે. રોમ.ન્ટીક પણ હોય છે અને ઇમાનદારી પણ રાખે છે. જોકે બીજા ગ્રહોને પણ ધ્યાનમાં લેવાથી વધુ ફળાદેશ સારી રીતે થઇ શકે છે. રોજ ગાયને રોટલી ને ગોળ દેવો.