Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020
ડીસીબીના મહેન્દ્રસિંહ જાડેજાના દાદીમા સજ્જનબાનું અવસાન

રાજકોટઃ વાંકાનેરના કોટડા નાયાણીના રહેવાસી સજ્જનબા વેલુભા જાડેજા (ઉ.વ.૯૫) તે વાસુદેવસિંહ વેલુભા જાડેજાના માતુશ્રી તથા હિતેન્દ્રસિંહ વાસુદેવસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ વાસુદેવસિંહ જાડેજા (કોન્સ. રાજકોટ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન)ના દાદીમાનું તા. ૩૧-૦૭-૨૦ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા ૧૦/૮ના સોમવારે શ્રાવણ વદ છઠના રોજ રાખવામાં આવી છે.

અવસાન નોંધ

દેવીન્દ્રાબેન પંડયા

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ અરડોઇ નિવાસી હાલ રાજકોટ વામન પ્રસાદ જટાશંકર પંડયાના  પત્ની દેવીન્દ્રાબેન જીતેન્દ્રભાઇ પંડયા (ઉ.વ.૬પ) તે દર્શનભાઇ જીતેન્દ્રભાઇ પંડયા,  પુર્વીબેન આનંદભાઇ જોષી તથા તૃપ્તીબેન કેયુરભાઇ ઉપાધ્યાયના માતુશ્રી, ચાર્મીબેન દર્શનભાઇ પંડયાના સાસુ તથા શિહોર નિવાસી શ્રી જનકભાઇ દિનકરભાઇ પાઠક તથા દિપક દિનકરભાઇ પાઠકના બેનનો તા. ૩૦ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા. ૧ ના રોજ રાખેલ છે.  જીતેન્દ્રભાઇ પંડયા (મો.નં. ૯૪૨૭૭ ૭૭૨૬૭) દર્શનભાઇ પંડયા (૯૬૬ર૦ ૦૦૦૦૪.

વસુબા જાદવ

રાજકોટઃ વસુબા માનસિંહજી જાદવ તે હેમેનદ્રસિંહ માનસિંહ ડાભી ( ૯૮૭૯૮ ૭૯૭૭૯), કેતનસિંહ માનસિંહ ડાભી (૯૩૭૪૪ ૮૫૪૫૩) અને શ્રીમતિ અમિતાબા રાકેશસિંહ ડાભી (૯૭૨૬૫ ૭૨૩૦૦)ના માતુશ્રીનું તા. ૩૦/૭ના અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી લોૈકિક ક્રિયા તથા બેસણું રાખ્યા નથી. ટેલિફોનીક બેસણું તા. ૧ના શવિનારે સાંજે પ થી ૭ રાખેલ છે.

ભાનુબેન ચૌહાણ

વેરાવળ : ભાનુબેન બાબુલાલ ચૌહાણ (ઉ.વ.૮ર) તે બાબુલાલ હરજીભાઇ ચૌહાણના પત્ની તથા દિપકભાઇ, બીપીનભાઇ, સુધીરભાઇ, નીતાબેનના માતુશ્રી તેમજ કરશનભાઇ, બાબુભાઇ મોહનભાઇ (પેટ્રોલપંપવાળાાના મોટાબહેનનું તા.ર૯ના રોજ અવસાન પામેલ છે.

રીમાબેન રાડીયા

વેરાવળ : રાજેશભાઇ વિજયશંકર રાડીયા (જોષી)ના પત્ની રીમાબેન (ઉ.વ.૬૦) તે દિપેશભાઇ, કલ્પેશભાઇના માતુશ્રી તા.ર૯ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૩૧ને શુક્રવારે રાખેલ છે.

સોની ચુનીલાલ ઘઘડા

રાજકોટઃ સોની ચુનીલાલ લીલાધર ઘઘડા (ઉ.વ.૮૨) તે ભરતભાઈ, મહેશભાઈના પિતાશ્રી તેમજ જયના દાદાનું તા.૩૦ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું વર્તમાન સમયને ધ્યાને લઈ ટેલિફોનીક બેસણું રાખેલ છે. ભરતભાઈ (મો.૯૯૭૯૩ ૭૪૮૮૬), મહેશભાઈ (મો.૯૯૭૯૦ ૫૩૬૫૪), જય (મો.૯૫૮૬૭ ૫૯૦૮૯)

મનહરલાલ રાજપરા

રાજકોટઃ ગૌ.વા.પોપટલાલ પ્રભુદાસભાઈ રાજપરાના પુત્ર અને (પી.પી. રાજપરા- નિધિ સ્ટેશનરી વાળા)ના મોટાભાઈ મનહરભાઈ પોપટભાઈ રાજપરાનું તા.૨૯ બુધવારના રોજ અવસાન થયેલ છે. પ્રવિણભાઈ રાજપરા (મો.૯૯૨૪૪ ૪૦૭૪૨), હિરેન રાજપરા (મો.૮૩૪૭૮ ૪૧૫૦૦), દીપ રાજપરા (મો.૯૨૬૫૮ ૮૫૨૯૦)

હેમતલાલ ઝીંઝુવાડીયા

રાજકોટઃ ગો.વા.સોની હેમતલાલ મોહનલાલ ઝીંઝુવાડીયા (ઉ.વ.૮૫) (જોડીયાવાળા, હાલ રાજકોટ) તે સ્વ.જયંતિલાલ, જયસુખભાઈ તથા દલસુખભાઈના ભાઈ, મનોજભાઈના પિતાશ્રી, પ્રતિક, અંકુરના દાદા તથા સોની લીલાધર વાઘજીભાઈ આડેસરાના જમાઈ, ચંપકલાલ, વ્રજલાલ, નવીનચંદ્રના બનેવીનું તા.૩૦ના દિવસે દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું બન્ને પક્ષનું તા.૩૧ શુક્રવારના સાંજે ૪ થી ૫ રાખેલ છે. મનોજ હેમતલાલ ઝીંઝુવાડીયા (મો.૯૮૭૯૦ ૪૯૬૭૦), પ્રતિક મનોજભાઈ ઝીંઝુવાડીયા (મો.૯૪૨૮૨ ૨૯૫૩૮), દલસુખભાઈ મોહનલાલ ઝીંઝુવાડીયા (મો.૯૯૨૪૮ ૭૮૩૨૭)

રમણીકલાલ જાની

રાજકોટઃ શ્રી ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ, મુળ મીઠાપુર નિવાસી હાલ રાજકોટ સ્વ.કરૂણાશંકર જીવનલાલ જાનીના પુત્ર રમણીકલાલ કે.જાની (ઉ.વ.૮૦) તે નિર્મળાબેન (નિમુબેન) આર.જાનીના પિતાશ્રી, સ્વ.દ્વારકાદાસ લક્ષ્મીશંકર પંડ્યાના જમાઈ, તે સ્વ.મનુભાઈ ડી.પંડયા, જયાબેન તથા ગીતાબેનના બનેવી, તે સ્વ.ધીરજલાલ કે.જાની, બળવંતરાય કે.જાની, સ્વ.રસીકભાઈ કે.જાની, સ્વ.ચંદ્રકાન્તભાઈ કે.જાની, લાભુબેન આર.રાજગુરૂ, મંજુલાબેન ડી.પંડયા, સ્વ.અનસુયાબેન આર. રાજયગુરૂના ભાઈ તથા હરેશભાઈ એન.જોષીના સાઢુભાઈ તથા કાનાભાઈ એચ.જોષીના તથા કિશનભાઈ એચ.જોષીના માસાનું તા.૩૦ને ગુરૂવારે શ્રી પવિત્ર પુત્રદા એકાદશીના રોજ ર્સ્વગવાસ થયેલ છે. હાલની કોરોના પરિસ્થિતિ અનુસાર ટેલીફોનીક બેસણું રાખેલ છે. કાનાભાઈ એચ.જોષી મો.૯૩૭૯૩ ૪૪૪૪૪, કિશનભાઈ એચ.જોષી મો.૯૮૨૪૪ ૫૩૮૭૫

ઠા. મોહનલાલ સાગલાણી

કુંકાવાવ (મોટી): ઠા. મોહનલાલ કાંતિલાલ સાગલાણી મોટી કુંકાવાવ (ઉ.વ.૭૩) તે સ્વ.વિમલભાઇ સાગલાણી તથા ધર્મેશભાઇ સાગલાણી તથા મીતાબેન કમલેશકુમાર સુબા (મેંદરડા) તથા નીતાબેન જીતેન્દ્રકુમાર રાયચુરા (જૂનાગઢ)ના પિતાશ્રી તથા સ્વ.સુરેશભાઇ તથા ધીરૂભાઇ તથા સંજયભાઇ (અમરેલી) તથા જયપ્રકાશભાઇ (ઉના)ના ભાઇ તે ધીરૂભાઇ વનમાળીદાસ ખીરૈયા (જુનાગઢ) વાળાના બનેવીનું તા.ર૯ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.૩૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયપ્રકાશભાઇ ૯૯૭૯૧ ૭ર૦૧૬, સંજયભાઇ ૯૪ર૭૩ ૮૩પ૭પ, અનીલભાઇ ૯૪ર૭ર ૩૧૧૬૧, મયુરભાઇ ૯૮ર૪ર ૪૧૩૩૧, ધર્મેશભાઇ ૯૬૦૧૩ ૯૯૦૬પ

કાંતાબેન કાકુ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય રાજકોટ નિવાસી સ્વ.લાલજીભાઇ કાળીદાસ કાકુના ધર્મપત્ની ગં. સ્વ. કાંતાબેન લાલજીભાઇ કાકુ (ઉ.વ.૮૬) તે સ્વ.પ્રદીપભાઇ, ઇશ્વરભાઇ, નરેન્દ્રભાઇ તથા જયશ્રીબેન મનહરલાલ મર્થંકના માતુશ્રી તા.ર૯ના શ્રીજી ચરણ પામેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું ઇશ્વરભાઇ મો. નં. ૯૯૦૪૭ ર૯ર૦૯ તથા નરેન્દ્રભાઇના મો. નં. ૯૮ર૪૮ પ૯૭૭૭ છે.

વિઠ્ઠલદાસભાઇ મોનાણી

રાજકોટઃ ઠા. વિઠ્ઠલદાસ ગોકલદાસ મોનાણી (પોરબંદર વાળા) (ઉ.વ.૮૬) તે સ્વ.વનરાવનભાઇ, વજુભાઇ તથા અરૂણભાઇના ભાઇ તેમજ સ્વ.જયેશભાઇ, જયોત્સનાબેન મોહનલાલ દાસાણી અને પ્રજ્ઞાબેન જગદીશભાઇ મોદીના પિતાશ્રી તે જલ્પાબેનના દાદા તા.૩૦ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૧ના સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે.

ઉષાબેન મહેતા

રાજકોટઃ મોરબી નિવાસી હાલ ડોમ્બિવલી અશ્વિન પ્રાણલાલ મહેતાના ધર્મપત્ની ઉષાબહેન (ઉ.વ.૭૬) તે રાજકોટ નિવાસી નગીનદાસ લક્ષ્મીચંદ દોશીના દિકરી, સ્વ.સુરેશચંદ્રભાઇ, સ્વ.મહેન્દ્રભાઇ, નલિનભાઇ, નૈષધભાઇ, સ્વ.જયોત્સનાબેન, સ્વ.મીનાક્ષીબેન, વિણાબેન તથા હિનાબેનના બહેન તા.રપના અરિહંત શરણ પામેલ છે. સ્વર્ગસ્થની આત્મશાંતિ માટે ૧ર નવકાર ગણશો.

રોહીતભાઇ મહેતા

રાજુલાઃ રાજુલાવાળા, હાલ બોરીવલી ગ.સ્વ. જયાલક્ષમીબેન અનંતારાય માધવજીભાઇ મહેતાનાં પુત્ર રોહિતભાઇ (ઉ.વ. ૬૯) તે અશોકભાઇ મહેતા, પ્રફુલ્લાબેન સંજયભાઇ શેઠ, રશ્મિકાબેન નીતિનભાઇ મહેતા સ્વ. વિજયભાઇ મહેતાના મોટાભાઇ, સુનિતાબેનના જેઠ, રીધ્ધી, મોનીલ, શ્રુતિના દાદા તે સ્વ. પ્રાણલાલ ભાણજીભાઇ પારેખનાં ભાણેજ તા. ર૯ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયા બંધ છે. અશોકભાઇ મહેતા (રાજુલા) મો. ૯૭૧૪૩ ૭૯પ૦૧, પ્રફુલ્લાબેન શેઠ (મુંબઇ) મો. ૯૮ર૦૧ રર૦૯૮ ઉપર દિલાસો પાઠવી શકાશે.

દયાબેન રાણીંગા

ઉપલેટાઃ સોની ધીરજલાલ જેરામભાઇ રાણીંગા (ઢાંકવાળા)ના ધર્મપત્ની દયાબેન (ઉ.વ. ૭ર) તે જેઠાલાલ, નટુભાઇ, ત્રંબકભાઇ તથા ગુણુભાઇના ભાભી અને દિનેશભાઇ માતૃશ્રી તથા મિત અને યશના દાદીમાં તા. ૩૦ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તા. ૩૧ શુક્રવારે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૮૭૯૪ રર૧૯૯ ઉપર રાખેલ છે.

દેેવશંકરભાઇ માઢક

ગોંડલઃ આટકોટ નિવાસી રાજગોર બ્રાહ્મણ માઢક (મહેતા) દેવશંકરભાઇમાધવજીભાઇ (ઉ.૯૦) તે મહેશભાઇના પિતાજી સુનીલ રવિયાના નાના, બટુકભાઇ (અમદાવાદ) કિશોરઇભાઇ (આટકોટ)ના મોટાભાઇ પરષોતમભાઇ, નરોતમભાઇ તથા ધીરૂભાઇ (જસદણ)ના કાકા, રમેશભાઇ (આટકોટ) અશોકભાઇ તથા ફુલશંકરભાઇના મોટા બાપુનું તા.૩૦ ગુરૂવારના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારના રાખેલ છે.

પ્રેમીલાબેન સંઘાણી

મોરબીઃ પ્રેમીલાબેન ત્રિભોવનભાઇ સંઘાણી તે ભગવાનજીભાઇ સંઘાણી, સ્વ.જગદીશભાઇ સંઘાણી અને બીપીનભાઇ સંઘાણીના માતાનું તા.ર૯ને બુધવારે અવસાન થયેલ છે. હાલની સ્થિતિને ધ્યાને લઇને બેસણું અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.ટેલીફોનીક દિલસોજી પાઠવવા જણાવ્યું છે.

પ્રફુલભાઇ રૂપારેલીયા

રાજકોટઃ પ્રફુલભાઇ હરીલાલ રૂપારેલીયા (મેટાડા) (ઉ.વ.૬૫) તે શાંતાબેન હરીલાલ રૂપારેલીયાના પુત્ર તથા દિલીપ હરીલાલ રૂપારેલીયાના (ભાઇ) તથા ચંદ્રકાન્ત હરીલાલ રૂપારેલીયાના ભાઇ તથા દિવ્યા, શિતલના મોટાબાપુનું તા.૨૮ના  દુઃખદ અવસાન થયેલ છે.